आज का विचार
🌺🌸💐🌺🌸💐🌺🌸
" દિપાવલી સંદેશ "
આપણું ભાવ જીવન ખીલે અને જીવનવિકાસની દ્રષ્ટિ મળે તે માટે સંસ્કાર કરવાનો ઉત્સવ.
દિવાળી - જ્ઞાનપૂજન
(શારદાપૂજનનો દિવસ).
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ.
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?
🌺🌸💐🌺🌸💐🌺🌸