Advertisement



Happy Diwali | AAJ KA VICHAR | WORDS OF SAMARPAN

 


आज का विचार 


🌺🌸💐🌺🌸💐🌺🌸

              

" દિપાવલી સંદેશ "

આપણું ભાવ જીવન ખીલે અને  જીવનવિકાસની દ્રષ્ટિ મળે તે માટે સંસ્કાર કરવાનો ઉત્સવ.


 દિવાળી  -  જ્ઞાનપૂજન

     (શારદાપૂજનનો દિવસ).

વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ.

રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને

પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?


🌺🌸💐🌺🌸💐🌺🌸