आज का विचार
🌺🌸💐🌺🌸💐🌺🌸
સંસાર માં થાકેલા તેમજ કંટાળેલા લોકો એ ભગવાન ને પડેલી નિસ્કીર્ય હાક એનું નામ ભક્તિ નથી.
કેવળ કર્મકાંડ એટલે ભક્તિ નથી
ભક્તિ એ જીવન નો દ્રષ્ટિકોણ છે.
ભક્તિ એ એક શાસ્ત્ર છે.
ભક્તિ એક દર્શન છે.
ભક્તિ એ વૃત્તિ છે.
ભક્તિ એ એક સમજણ છે.
ભક્તિ એ સામાજિક શક્તિ છે.
પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
🌺🌸💐🌺🌸💐🌺🌸